Wednesday, May 23, 2007

"મોરપિંચ્છ" થોડા શબ્દો

Sometimes back I happened to listen to a album "મોરપિંચ્છ" (Morpinch). It has collection of gujaratis songs for Lord Krishna. In the narration they describe the love between Krishna and Radha. Two of very meaning full lines.

આપણને (પ્રેમની) સાબીતીઓ શોધવાની ટેવ પડી ગઇ છે।આખુય વૃંદાવન ફરી વળશો તો રાધાએ એના સ્નેહની વાત કહેતો કોતરાવેલો એક પણ શીલાલેખ નઝરે નહી ચડે "સંવેદનાના શીલાલેખ ન હોય."

આજે કેવી હાલત થઇ ગઇ છે. તમે કોઇને પ્રેમ કરો તો તમારે ફરી ફરીને કહેવુ પડે કે હુ તને પ્રેમ કરુ છુ. અને તમારે તેમને પ્રેમની સાબીતીઓ આપવી પડે.

રીક્તતાના પુર બે કાંઠે છે. રાધાના અભીસારની મટકી ઝંખે છે કૃષ્ણના કાંકરીચાળાને. દ્વારકાથી મધુવન સુધી અંકયેલી કેડીમાં રાધાના હતા તેથીય વીશેષ આંસુતો હતા માધવના પણ માધવની આ વ્યથા રાધાને કોણ સમજાવે. પણ માધવની આ વ્યથા રાધાને કોણ સમજાવે. પણ માધવની આ વ્યથા રાધાને કોણ સમજાવે.......

No comments: