ક્રુષ્ણ
એક બહુ વિશાળ વ્યક્તિત્વ.
એક માણસ જે ઈશ્વર બની ગયા.
એક ઈશ્વર જે માણસ તરીખે જીવી ગયા.
મહાભારત કે ભારતિય પરંપરાનુ એક એવુ વ્યક્તિત્વ કે જેનાથી હું બહું પ્રભાવિત થયો છું અને આજે પણ થઈ રહ્યો છુ.
મારા મમ્મી કહે છે કે ગીતા વાંચ બધું આવડી જશે. હું બહુ મોટો ભણેશરી નથી પણ જ્યારે જ્યારે પણ ક્રુષ્ણ વિશે વાંચુ છું ત્યારે ત્યારે કાઈક નવું શિખવા મળે છે.
આજે કાજલ ઓઝા-વૈધ ની ક્રુષ્ણાયન વાંચતો હતો. એમાથી જીવન ના થોડા સત્યો આવનારા દિવસોમાં.
મનુષ્ય અવતારમાં કેટલાક સંબંધો એમને જન્મ સાથે મળે છે. પોતન માતા-પિતા કે ભાઇભાંડુ નક્કી કરવાનો અધિકાર નથી મળતો માણસને! મા, બહેન અને પરિવારના અન્ય સંબંધો માણસ જાતે નિશ્ચિત નથી કરી શક્તો, પરંતુ એન જીવનમાં ત્રણ સ્ત્રીસંબંધો એવા હોય છે કે જેની પસંદગી મનુષ્ય કરી શકે. એક પત્ની, બીજી પ્રિયતમા, ત્રીજી મિત્ર - આ ત્રણ સંબંધો માણસ જાતે મેળવે છે. જાતે સાચવે છે, જાતે રચે છે અથવા નષ્ટ કરે છે... પોતાના જીવનમાં આવેલી આ પત્ની, પ્રિયતમા અને સખીને શું આપી શક્યા હતા પોતે?
Showing posts with label કાજલ ઓઝા-વૈધ. Show all posts
Showing posts with label કાજલ ઓઝા-વૈધ. Show all posts
Wednesday, May 20, 2009
Subscribe to:
Posts (Atom)