Thursday, April 16, 2009

સચ્ચાઈ અને લાગણીની કિંમત

મણિલાલ હ. પટેલની વાર્તા ચાંદરણાંમાંથી

`આપણામાં સચ્ચાઈ અને લાગણી બેઉ હોય તો એનીય કિંમત ચૂકવવી પડે છે. સંવેદનશીલતા કેવડો મોટો શાપ બની બેસતી હોય છે...' ત્યારે ન સમજાયેલી નિકેતની વાર આજે સમજાય છે, એક અવતાર રાહ જોવાની એની સમજણ પણ.

No comments: