હાલમાં ધુમકેતુની નવલકથા ચૌલાદેવી વાંચી. તેના છેલ્લા પાના પરથી થોડી સંવેદના......
આપણી આ નદીની ઠંડી રેતમાં કોઈ એકાદ રાતે એકલાં ફરતાં મને જે અનુભવ થયો છે એવો જ અનુભવ - ધ્યેય વિનાની શૂન્યતાનો - મને તો નારિ પાસે થી મળ્યો છે. ત્યારથી મે ઠંડી રેતને નારી ધારી છે: ને નારીને ઠંડી રેત ધારી છે!
No comments:
Post a Comment