Tuesday, June 12, 2007

નરસિંહ મહેતાનુ એક નાનકડુ પદ

નરસિંહ મહેતા આપણા આદિકવિ, અનેક અર્થોમાં ક્રાંતિકારી સર્જક છે. પાંચ સદીઓની પરીક્ષામાં પાર ઉતરેલી અને મહદ્ અંશે શ્રુતિપરંપરાથી સચવાયેલી પદરચનાઓ તેમની ભવ્ય પ્રતિભાનો પડઘો પાડે છે. એમનુ એક નાનકડુ પદ. ( ન સમજાય તો પુછવાની છુટ છે.)

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સાયર ઢાંક્યો ક્યમ જાય?
મનનો માન્યો હોય નો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકામ?

No comments: