Tuesday, January 22, 2008

શુ લખું ??!!!?

ઘણો સમય થયો કાઈ લખ્યુ નથી આજે કાઈ લખવાનુ મન થયુ....!!?!?


શુ લખું ??!!!?

અરે થોડા સમયમાં મારી જીંદગીનુ એક મહત્વનુ વર્ષ પુરુ થશે તો પછી એની વિષેની વાત જ લખુ તો કેમ રહેશે.
૨૭મી જાન્યુઆરી મારા જીવનનો મહત્વનો દીવસ છે. કોશિશ કરીશ કે ત્યાં સુધીમાં ૧૦૦ પોસ્ટ પુરી કરુ. હવે આવનારા દિવસોમાં મને લખેલ પત્રોમાથી થોડી લાગણી ભરેલી કવિતાઓ.

આજે તો ખાલી મને આપેલા બુકમાર્ક પરનુ લખાણ

મારુ અજ્ઞાન કબૂલ કરવામાં મને કદી ક્ષોભ નથી.

આપણે કોઈ બાબતમા અજ્ઞાની છીએ એવી સભાનતા ખુદ જ જ્ઞાનનું એક પગથિયું છે.

No comments: