Friday, July 24, 2009

મારું સ્વમાન

લાગે છે દુર્દશામાં તમન્ના ગરજ બને.
ત્યારે સ્વભાવ મારો બધાની સમજ બને
જેઓ નિહાળે મારા મુકદ્દરની રાતને,
મારું સ્વમાન એમને માટે સુરજ બને.

No comments: