Friday, March 20, 2009

પવિત્રતા-ધાર્મિકતાનો ગર્વ

હાલમાં ઝવેરચંદ મેઘાણીની "ગુજરાત નો જય" વાંચી એમાંથી એક લીટી.

પોતાની સ્ત્રીની પવિત્રતા-ધાર્મિકતાનો ગર્વ કોઇ પણ પતિને વાસનાત્ત્રુપ્તિ આપિ શકે નહી. કોઇક દિવસ એવો ગર્વ ધિક્કારમાં પરિણમે. કોઇક દિવસ એ પુરુષનું પુરુષાતન ભટકવા નીકળે.

No comments: